એક તરફ કોરોના જેવી મહામારીથી દુનિયા પરેશાન છે તો બીજી તરફ દિવસેને દિવસે એંટાર્કટીકામાં બરફ ઓછો થતો જાય છે
સંશોધકોએ આ ઘટનાની અસર તાપમાન પર શું થાય છે તે જોવામાં
આવ્યું. આ માહિતી 2003 થી 2019 ની વચ્ચે ના તાપમાનમા થતાં બદલાવની મેળવવા માં આવી.
જોવા મળ્યું કે જ્યાં બરફની ચટ્ટાનો પીગળી છે ત્યાં સમુદ્રસ્તર 6 કિમી ઉપર આવ્યું
છે, પશ્વિમ એંટાર્કટીકા
અને એંટાર્કટીકા પેનિનસૂલામાં આ બદલાવ ઓછો અને પૂર્વ માં આ બદલાવ મોટો જોવા
મળે છે. સાંસોધકો દ્વારા આવું અનુમાન લાગવાયું હતું કે તાપમાન વધશે તો આવા ફેરફારો
થશે.
સાંસોધકો દ્વારા પૂરતા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પુરાવા
બરાબર સચોટ ના હોવાથી કલાઇમેટ ચેંજ વિશે વધુ માહિતી આપી ના શકાય. પરંતુ હાલ માં જે
ફેરફારો જોવા મળ્યા છે તે અગાઉ ના સમય માં જોવા મળ્યા નથી તેથી આ ડેટા નો ઉપયોગ
પ્રાયોગિક તારણો કાઢવા થાય શકે છે. સંશોધકો એ પણ તારણ લગાવી શકે છે કે ક્યાં
ક્યાં બરફ ના સ્તર કે ચટ્ટાનો ઘટ્યા અને ક્યાં બરફ ના સ્તર માં વધારો થયો. અને
તેના પર થી ભવિષ્ય માં કેવા ફેરફારો થશે તે પણ જાણી શકાય છે. આ ડેટા સિવાય બીજો
કોઈ ડેટા કે માહિતી પણ તાપમાન બદલાવ થી મળતી નથી. પરંતુ જે અવકાશ કે સ્પેસ માં
એંટાર્કટીકા મહાસાગર નો નજારો જોવા મળ્યો તે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી તેથી
તેના પર થી ઘણા બધા તારણો કાઢી શકયા છીએ.
jordar topic avaj mukta ryo
ReplyDeleteTq for taking interest in our blog..keep seeing..
Delete